fbpx
અમરેલી

પ્રસિદ્ધ કટાર લેખક રજનીકુમાર પંડયા ની મુલાકાતે ક્રાંતિકારી માર્ગીયસ્મિતજી

અમદાવાદ ૭૦ થી વધુ પુસ્તકો લખનાર કુંતી રણ માં વીરડો વીસમી સદી ના સંપાદક જેની અનેકો નવલકથા ઉપર થી ચાર સફળ ફિલ્મો બની ચુકી છે ૪૦૦ થી વધુ એવોર્ડ મેળવનાર રજનીકુમાર પંડયા એ લેખન યાત્રા દરમ્યાન ઉપાર્જન લાખો ની રકમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓને અર્પણ કરનાર કુશળ કલમ નવેશી ની રજનીકુમાર પંડયા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ મૂળ સૌરાષ્ટ્ર ના હાલ સાહિત્ય જગત નું અણમોલ રત્ન રજનીકુમાર પંડયા ની જન્મ ભૂમિ જેતપુર હાલ અમદાવાદ ખાતે આજરોજ  આદિવાસી ઓના ઉદ્ધારક ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ શુભેચ્છા મુલાકાત લીધી હતી અતિ સંવેદનશીલ આર્થિક સામાજિક શેક્ષણિક સહિત ના મુદ્દે વિસ્તૃત પરામર્શ કર્યો હતો સુરત સહિત ના ઉપનગરો માંથી ઉદારદિલ દાતા ઓના આર્થિક સહયોગ થી આદિવાસી વિસ્તારો ૧૦૮ આશ્રમ શાળા નિર્માણ કાર્ય કરી આદિવાસી બાળકો ના જીવન ઉન્નત કરવાની પ્રેરક મુહિમ ના પ્રણેતા એ અમદાવાદ ખાતે આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/