fbpx
અમરેલી

દામનગર ના ખેડૂતો અને ખોડીયાનગર ને કાયમી રસ્તા મુદ્દે ગુજરાત સરકાર ના શહેરીવિકાસ વિભાગે મ્યુનિસિપાલટી ને તાકીદ કરી

દામનગર શહેર માં ખોડિયારનગર અને ખેડૂતો ના કાયમી રસ્તા અંગે ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ માં જાગૃત નાગરિક નટવરલાલ ભાતિયા ની અસરકારક રજુઆત થી શહેરી વિકાસ વિભાગ ના ઉપ સચિવ ની મ્યુનિસિપાલટી કમિશનર ને તાકીદ કરી દામનગર શહેર માં ભારે હાલાકી ભોગવતા ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે તે અંગે વિસ્તૃત રજુઆત ગુજરાત સરકાર ના શહેરી અને ગ્રામ ગૃહ નિર્માણ વિકાસ વિભાગ માં કરાય હતી તે અંગે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર કમિશનર શ્રી મ્યુનિસિપાલટી ને દામનગર શહેર ના ખેડૂતો અને ખોડિયારનગર ના રહીશો ને કાયમી રસ્તો મળે તે માટે તાકીદ કરતો પત્ર પાઠવી આ પ્રશ્ને હકીકત લક્ષી અહેવાલ સાથે કરાયેલ રજુઆત થી ઉપ સચિવ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સબંધ કરતા કમિશનર ને નિકાલ થવા તાકીદ કરાય છે રસ્તા વગર ભારે પીડા ભોગવતા ખેડૂતો અને ખીડિયારનગર ના રહીશો ને વહેલી તકે કાયમી રસ્તો મળે તેવી ઉપ સચિવ શ્રી ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ સમક્ષ માંગ કરાય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/