સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૭નાં નાના નાના બાળકોએ બનાવ્યા માટીનાં ગણપતિ …
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/IMG-20230923-WA0001.jpg)
બાળકોમાં સર્જનાત્મક શક્તિ પણ ગજબની હોય છે. જરૂર છે તેને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની. બાળકોની આ સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવા માટે અને બાળકો પણ પર્યાવરણનું મહત્વ સુપેરે સમજે તેવા શુભ હેતુસર માટીનાં ગણપતિ બનાવવામાં આવ્યા માટીનાં ગણપતિ બનાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા.
Recent Comments