fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ વોર્ડ નંબર પાંચનાં આસોપાલવ સોસાયટી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૭ મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો…

ત્ત્યાગ અને તપસ્યાનું મૂર્ત સ્વરૂપ અખંડ માનવતાવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની ૧૦૭ જન્મજયંતી નિમિત્તે હાથસણી રોડ આસોપાલવ સોસાયટી  ખાતે વોર્ડ નંબર  પાંચના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા ચંપુભાઇ ધાધલ મંત્રી સાવરકુંડલા શહેર ભાજપ, કેશવ બગડા સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા, કરશનભાઈ આલ શાસક પક્ષ નેતા પતિ સદસ્ય , દિલુભાઇ કામળીયા કાર્યકર્તા વિવેકભાઈ પુરોહિત .સાગર ડોડીયા  સહિતના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સાદર વંદન કરવામાં આવ્યા હતા.

પંડિત દીનદયાળજીની ઉચ્ચ વિચારસરણી, ભારતીય સંસ્કૃતિ પરનું વિશ્લેષણ તેમજ આદર્શ સમાજની સમસ્યાઓ પરના તેમના પ્રવચનો આજે પણ ભારતીય રાજકારણમાં માર્ગદર્શન આપે છે.

ReplyReply allForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/