fbpx
અમરેલી

પ્રધાનમત્રી રાહત ફંડ યોજના માથીસુરત શહેરના દર્દીને હાટ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૦૩ લાખની સહાય મજુર કરાવતા સાસદ નારણભાઈ કાછડીયા

દર્દીના પરીવારે પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કર્યોભાવનગર જીલ્લાના જુનવદર ગામના મળ રહેવાસી અને હાલ સુરત ખાતે રહેતા શ્રીમતી શોભાબેન મુકેશભાઈ વઘાસીયા ઉ.વ. ૪૭ ન હાટની તકલીફ થતા તેમના શ્રી બી.ડી.મહેતા મહાવીર હાટ ઈન્સ્ટીટયુટ, સુરત ખાતે હાટ ટ્રાન્સપ્લાન્ટની સારવાર ચાલી રહી હતી. પરત શ્રીમતી શોભાબેન મુકેશભાઈ વઘાસીયાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખર્ચે પરવડી શકે તેમ ન હતા. જેથી અમરેલીના પીપરીયા ગામના રહીશ અને દદીના સબધી શ્રી નટભાઈ તરફથી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાસદશ્રીએ તાત્કાલીક તા. ૨૦/૦૭/૨૦૨૩ ના રોજ દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રધાનમત્રી રાહત ફંડ માથી સહાય મજુર કરવા માટે ભલામણ કરતા માન. પ્રધાનમત્રીશ્રી તરફથી તા. ૦૪/૦૯ ૨૦૨૩ ના રોજ પી.એમ. રીલીફ ફંડ માથી દર્દીના સારવાર ખર્ચને પહોચી વળવા રૂા. ૩,૦૦,૦૦૦/– (અકે રૂા. ત્રણ લાખ પુરા) ની સહાય મજુર કરવામા આવતા શ્રી નટભાઈ અને શ્રીમતી શોભાબેન મકેશભાઈ વઘાસીયાઅ માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કરલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/