સાવરકુંડલા શહેરમાં મુંબઈથી પધારેલ આગેવાનો દ્વારા સાવરકુંડલા શહેરમાં શ્રી મહાવીર સ્વામીના અનુયાયી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ચાલતાં વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રની મુલાકાત લીધી.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/citywatch-16-300x132-15-1140x528.jpg)
આમ મુંબઈ દશા શ્રીમાળી યુવક મંડળના સભ્યો લલિતભાઈ પારેખ, મિલનભાઈ શેઠ, પંકજભાઈ ઠોસાણી, મહેશભાઈ મોદી સમેત તમામ શ્રેષ્ઠીઓએ આ માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ચાલતી વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રની મુલાકાત લઈને આ સેવાકીય પ્રવૃત્તિઓને ભારોભાર પ્રશંસા કરીને બિરદાવી હતી.
Recent Comments