fbpx
અમરેલી

સરકાર દ્વારા ઇડી નો દૂર ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડ વિરુધ્ધમાં અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા મૌન પદયાત્રા કરી સરકાર અને ઇડી નો વિરોધ દર્શાવ્યો

આજરોજ અમરેલી શહેર ખાતે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા મૌન પદયાત્રા કરી સરકાર અને ED નો વિરોધ દર્શાવ્યો. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. આમ આદમી પાર્ટીના *સાંસદ શ્રી સંજયસિંહની* કથિત કૌભાંડના નામે ભાજપના ઇશારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેના લીધે દેશભરમાં પડઘા પડ્યા છે જેમાં અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર અને ઇડી નો વિરોધ દર્શાવ્યો હતો.

જે અંતર્ગત ઉપસ્થિત કાર્યકર્તાઓ કાંતિભાઈ સાતસિયા, નિકુંજભાઈ સાવલિયા, ભાર્ગવભાઈ મહેતા,પુનિતભાઈ મોરજરિયા,જયદીપભાઈ પાંચાણિ સુખાભાઈ વાળા,વનરાજભાઈ વાળા,પરેશસિંહ પલવાર, અરવિંદભાઇ નાકરાણી, લતીફખાન હસવાણી, અશરફભાઈ કુરેશી, કવિતાબેન પરમાર, કિરીટસિંહ ભાટી, રવિન્દ્રભાઈ યાદવ, કનુભાઈ વરુ, નિલેષભાઈ જાવિયા, નરેશભાઇ પરમાર, ભીખાભાઇ સરવૈયા, સંજયભાઈ પડસારિયા સહિતનાઓ હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/