સરસ્વતી વિદ્યામંદિર (SSVM) અમરેલી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અમૃત કળશ અર્પણ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/IMG-20231011-WA0022-1140x620.jpg)
અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM) અમરેલી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત નગર સેવા સમિતિ અમરેલીના પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી સદસ્ય શ્રી રમાબેન મહેતા-અરુણાબેન બામણીયા શ્રી નરેશભાઈ મહેતા શ્રી દિપકભાઈ દેથલીયા ની ઉપસ્થિતિ માં યોજાયેલ. શાળા પરિવાર દ્વારા આ યાત્રાનુ સ્વાગત આચાર્યશ્રી નીરૂબેન મહેતા તેમજ અંજનાબેન કારીયા તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરી માટી-ચોખા અમૃત અમૃત કળશમાં સમર્પિત કરવામાં આવેલ.
Recent Comments