fbpx
અમરેલી

આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત મનોદિવ્યાંગો સાથે પ્રેરણાત્મક શ્રાદ્ધ કરાયું

સુરત આજે આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી કામરેજ સુરત ના આંગણે પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત માં સારસ્વતી ગૌશાળા સીતાપુર ના યુવાનો દ્વારા માનવ મંદિર ના સંચાલક એવા જેરામ ભગત ના ધર્મપત્ની ના શ્રાદ્ધ નિમિતે ધૂન રાખવામાં આવી અતિ ગંભીર ૨૫૦૦ થી વધુ મનોદિવ્યાંગો ને માનવ સમાજ પુનઃ સ્થાપિત કરી ચૂકેલ સંસ્થા આશીર્વાદ મામવ મંદિર ના જેરામ ભગત ના ધર્મ પત્ની ના શ્રાદ્ધ પ્રસંગે મનોદિવ્યાંગો વચ્ચે ભજન ભોજન ધૂન યોજી અતિ ગંભીર  મનોદિવ્યાંગો ને કુદરત સહજ જીવન તરફ દોરી જવા સુંદર સદેશ આપ્યો હતો સંસ્થા ના સંચાલક જેરામ ભગત ના પરિવાર જનો એ પ્રેરણાત્મક શ્રાદ્ધ કરી માનવતા નો સુંદર સદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/