fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં નવરાત્રિનાં નવલાં પર્વ દરમિયાન સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં  બહોળી સંખ્યામાં રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવેલ.

છેલ્લા ઘણા સમયથી સરદાર પટેલ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા માઁ જગદંબાની આરાધના કરવા માટેના પર્વ નવરાત્રિ દરમિયાન રક્તદાન કરવાની અનોખી પ્રણાલી જોવા મળે છે. આ વર્ષે પણ સરદાર પટેલ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા આ માઁ ના નવલાં નોરતાંનાં પર્વ નવરાત્રિ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં પટેલ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહથી બહોળી સંખ્યામાં ભાગ લઈને રક્તદાન કરેલ અને મોટી માત્રામાં રક્ત એકત્રિત થયું હતું. સમગ્ર રક્તદાન કેમ્પનું આયોજન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી  મેહુલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પનો  દીપ પ્રાગટય કાર્યક્રમ સાવરકુંડલા ડીવાયએસપી શ્રી હરેશભાઈ વોરાના વરદહસ્તે કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સમગ્ર રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

4 Attachments • Scanned by Gmail

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/