fbpx
અમરેલી

સાવરકુંડલા- જૂનાગઢ  બસ ટ્રાફિકના બહાના હેઠળ બંધ કરી દેવાઈઅપડાઉન કરતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓને હાલાકી…કુંડલા-જૂનાગઢ એસટી બસ વાયા ધારી રૂટ ફરી શરૂ કરવા માંગ..

સાવરકુંડલા- જૂનાગઢ રૂટની એસટી બસ ટ્રાફિકના બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને હાલાકી વેઠવી પડે છે.  સાવરકુંડલા એસટી ડેપોમાં આવક આપતા અનેક રૂટો બંધ કરી દેવામાં આવે છે. સાવરકુંડલા બસ સ્ટેન્ડમાંથી જૂનાગઢની ૨ઃ૪૫ કલાકે ઉપડતો રૂટ ધારીમાં સાંજના ૬ વાગ્યે પહોંચે છે. અને સાંજે ૬ઃ ૩૦ કલાકે જૂનાગઢથી સાવરકુંડલાનો એસટી બસનો રૂટ હતો. જૂનાગઢ થી કુંડલા આવવા માટે આ છેલ્લી બસ છે. આ રૂટમાં દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મુસાફરી કરે છે.  ટ્રાફિકના બહાના હેઠળ આ રૂટને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે અપડાઉન કરતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે સાવરકુંડલા – જૂનાગઢ વાયા ધારી રૂટ ને ફરી શરૂ કરવા માટે મુસાફરોમાં માંગણી ઉઠવા પામેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/