fbpx
અમરેલી

વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી દ્વારા સરદાર પટેલ ની ૧૪૮ મી જન્મ જયતી નિમિતે સરદાર શોર્ય ગાથા યોજાય 

અમરેલી વિશ્વ હિન્દુ  પરિષદ અમરેલી દ્વારા સરદાર પટેલ ની ૧૪૮ મી જન્મ જયતી નિમિતે સરદાર  શોર્ય ગાથા   યોજાય સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮ મી જન્મ જયંતિ નિમિત્તે અમરેલી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રીજી વિદ્યાર્થી ભુવન મા “સરદાર શૌર્ય ગાથા” કાર્યક્રમ યોજાયો…. જેમાં લોકસાહિત્યકાર શ્રી ચંદ્રકાંતભાઈ બારોટ દ્વાર સરદાર સાહેબ ના જીવન પ્રેરક પ્રસંગો સુંદર રીતે રજુ કરવામાં આવેલ.

આ પ્રસંગે લોક સાહિત્ય  સેતુ ના પ્રમુખ  મહેન્દ્રભાઈ જોશી  અને   શ્રીજી વિદ્યાર્થી ભુવન ના ગુરૂજી દીપકભાઈ વઘાસિયા. ની વિશેષ ઉપસ્થિતિમાં  યોજાયો  આ કાર્યક્રમ મા વિશ્વ હિંદુ પરિષદ ના જિલ્લા પ્રમુખ શ્રી ઇતેશભાઈ મહેતા જિલ્લા કોષાધ્યક્ષ ડૉ. પંકજભાઈ ત્રિવેદી, મઠ મંદિર સંયોજક પ્રતાપસિંહ રાઠોડ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/