fbpx
અમરેલી

સમાજ સેવાના સ્વપ્ન દ્રષ્ટા મુકેશ સંઘાણી સંચાલીત સારહિ તપોવન આશ્રમ ખાતે અમરેલી શહેર ભાજપ મહામંત્રીભરત મકવાણા પરિવાર દ્રારા ગાયત્રી યજ્ઞ

સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત નિરાધાર નો આધાર સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણીનાં સંકલ્પ અનુસાર બની રહેલાલતપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છેલ તેમાં આજ રોજ તાઈક્ષ્×ળક્ષ્ક્ષ્ળ×ડ×ઘ નાં રોજ અમરેલી શહેર ભાજપ મહામંત્રી શ્રી ભરતભાઈ મકવાણા નાં સહ પરિવાર ને ૮ગાયત્રી યજ્ઞ મા બેસવાનો લાભ મળ્યો૯ અને યજ્ઞ વિધીકરી. ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી બીપીનભાઈ ભરાડ એગાયત્રી યજ્ઞ કરાવ્યો સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાંઆવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/