fbpx
અમરેલી

માનવતાવાદી તબીબ ડો એન એન વાઢેર ને અઢારે આલમ ની અક્ષુભીની અંજલિ સ્વ ડો આર એન વાઢેર સાહેબ ની સેવા સુગંધી પુષ્પો માફક ફેલાય

દામનગર શહેર માં માનવતાવાદી ડો એન એન વાઢેર નું દેહાંવસાન સમગ્ર પંથક ને ક્યારેય પુરી ન શકાય તેવી ખોટ પડી છે દર્દી નારાયણો ના દેવદૂત જેનું નિદાન ડાયજ્ઞોસિઝ લેબ સમાંતર મનાતું એવા ડો એન એન વાઢેર સાહેબ ની પ્રાથના સભા દામનગર બ્રહ્મસમાજ વાડી સુમનભવન ખાતે યોજાયા હતી સદગત ને પુષ્પાજંલી પાઠવવા દામનગર શહેરી તેમજ ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માંથી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના સૂત્રધાર રાજસ્વી અગ્રણી વેપારી વિવિધ સંગઠનો સહિત અઢારે આલમ દ્વારા માનવતાવાદી ડો આર એન વાઢેર સાહેબ ને શ્રધાંજલિ અર્પી હતી ડો આર એન વાઢેર સાહેબ સંદેહ ભલે આપણી વચ્ચે નથી પણ જન માનસ માનવસેવા ની અમીટ છોડી છે

સદગત ની સેવા સુગંધી પુષ્પો માફક ફેલાય તે સદગત ની પ્રાથના સભા માં તેનું સમગ્ર જીવન કવન તાદ્રશ્ય થતું હતું ડો આર એન વાઢેર સાહેબ ના પરિવાર ડો મોહિત વાઢેર પુત્રવધુ ડો પારૂલબેન વાઢેર મનીષભાઈ વાઢેર પુત્રવધુ જયશ્રી પુત્રીરત્ન ધર્મિષ્ઠાબેન અને અવનીબેન પૌત્રરત્ન કલ્પિત નિલીન પૌત્રી રત્ન કું નિષ્ઠા જ્યોત્સનાબેન વાઢેર સહિત સમગ્ર વાઢેર પરિવાર ને સાંત્વના પાઠવવા દામનગર શહેરી અને અનેકો ગ્રામ્યવવિસ્તારો માંથી અઢારે આલમે ડો આર એન વાઢેર સાહેબ ને પુષ્પાજંલી અર્પી હતી વ્યક્તિ ના કર્મો જ તેમને અમર બનાવી દેતા હોય છે ડો વાઢેર સંદેહ ભલે આપણી વચ્ચે નથી તેમની માનવસેવા ઉમદા આચરણ અને વિચારો થી જન જન માં જીવંત રહેતા હોય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/