fbpx
અમરેલી

શ્રીમતી કાશ્મીરાબેન વ્યાસ પરિવાર સહિત સારહિ તપોવન આશ્રમ ખાતે ગાયત્રી યજ્ઞ સપન્ન

સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા, તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.31/12/2023 નાં રોજ * અમરેલી શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ વ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના મહામંત્રી શ્રી મતી કાશ્મીરાબેન કૃષ્ણકાંત વ્યાસ નાં સહ પરિવાર ને ગાયત્રી યજ્ઞ મા બેસવાનો લાભ* મળ્યો* અને યજ્ઞ વિધી કરી.ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી રશ્મિનભાઈ વ્યાસ એ *ગાયત્રી યજ્ઞ કરાવ્યો સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ હતો તેમ સસ્થાની યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/