શ્રીમતી કાશ્મીરાબેન વ્યાસ પરિવાર સહિત સારહિ તપોવન આશ્રમ ખાતે ગાયત્રી યજ્ઞ સપન્ન
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2023-12-31-at-1.27.43-PM-1140x520.jpeg)
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર” સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન – દ્રષ્ટા શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા, તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.31/12/2023 નાં રોજ * અમરેલી શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ વ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના મહામંત્રી શ્રી મતી કાશ્મીરાબેન કૃષ્ણકાંત વ્યાસ નાં સહ પરિવાર ને ગાયત્રી યજ્ઞ મા બેસવાનો લાભ* મળ્યો* અને યજ્ઞ વિધી કરી.ગાયત્રી જ્ઞાન મંદિર ટ્રસ્ટ અમરેલી નાં પરિજનો શ્રી રશ્મિનભાઈ વ્યાસ એ *ગાયત્રી યજ્ઞ કરાવ્યો સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ હતો તેમ સસ્થાની યાદીમા જણાવેલ છે.
Recent Comments