fbpx
અમરેલી

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સમસ્યા ને યથોચિત નિરાકરણ માટે નો સેમીનાર યોજાયો

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સમસ્યા ને યથોચિત નિરાકરણ માટે નો સેમીનાર યોજાયો દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈ સ્કુલ માં ૧ જાન્યુઆરી ૨૦૨૪ ના  માંગલ્ય મય  દિને  ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  તમારી જાત ને ઉજાગર કરો…નામ  ના  કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.

આ  પરિસંવાદ માં શાળા માં તબીબ તરીકે ઉત્તમ  નામના પ્રાપ્ત કરેલ વાળા ખાસ ઉપસ્થિત રહેલ હતા..તેમને વિદ્યાર્થીઓ ની સમસ્યા ને યથોચિત નિરાકરણ તરીકે માનસશાસ્ત્રી, આહાર શાસ્ત્રી, અને શરીર શાસ્ત્ર વિશે ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું. તદ્ઉપરાંત બાળકો ની મનઃ સ્થિતી હકારાત્મક અભિગમ અપનાવે તેના ઉપર વિશેષ ભાર મુકેલ હતો..આ સેમિનાર માં શાળા ના વરિષ્ઠ શિક્ષક આર. એમ. ત્રિવેદી અને મનોજભાઈ રાજ્યગુરુ દ્રારા સફળ સંચાલન કરેલ.. શાળા ના j વિદ્યાર્થી નિખિલ ગૌસ્વામી દ્વારા  પ્રવક્તા  ની જવાબદારી સંભાળેલ હતી..આ સમગ્ર પરિસંવાદ યોજવાનો  સદવિચાર શાળા ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પાર્થેશભાઈ ત્રિવેદી ને સ્ફુરિત થયેલ હતો. શાળા ના તમામ કર્મચારીઓ ભાઈઓ અને બહેનો એ પરિસંવાદ સફળ બનાવવા વિશેષ જવાબદારી વહન કરેલ હતી…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/