fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા શ્રી  લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે બાળપણનાં વિદ્યાર્થીકાળનાં હૃદયને સ્પર્શવાની ઝંખના એ સૂત્રને હ્રદયસ્થ કરવા માટે તારીખ ૭-૧-૨૦૪ ના રોજ લોહાણા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોહાણા વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન,  ભૂતપૂર્વ ગૃહમાતા ગૌ.વા. પુષ્પાબેન ભાઈલાલભાઈ કારીયા માટે માતૃવંદના તેમજ ભૂતપૂર્વ ગૃહપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓનું સંન્માન આમ  ત્રિવીધ કાર્યક્રમ યોજાનાર છે.  આ સ્નેહ મિલન પ્રસંગે ભૂતપૂર્વ ગુણપતિશ્રીઓનાં આશીર્વાદ સમેત  શ્રી લોહાણા મહાજન સાવરકુંડલા,શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન સાવરકુંડલા, સાવરકુંડલા રઘુવંશી સમાજની જુદી જુદી સામાજીક સંસ્થાઓની ઉપસ્થિતિમાં અને સંપૂર્ણ સહકારથી “બાળપણાનાં વિદ્યાર્થીકાળના હ્રદયને સ્પર્શવાની ઝંખના એ બેનર સાથે સાવરકુંડલામાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ભવ્ય કાર્યક્રમ તા. ૭/૧/૨૦૨૪ તે રવિવાર ના રોજ બપોરે ૩-૩૦ કલાકથી રજિસ્ટ્રેશન સાંજે ૪ થી ૮-૩૦ સુધી સ્ટેજ કાર્યક્રમ રાત્રે ૯ કલાકે ભોજન પ્રસાદ તથા ૧૦-૩૦ સુધી ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સાવરકુંડલા વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભીખુમાઈ કાકુભાઈ ગઢીયા શોભાવશે કાર્યક્રમમાં  ડો. ભરતભાઈ કાનાબાર સાહેબ – અમરેલી, જ્ઞાતિ શિરમોર અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી – સાવરકુંડલા,  એ. ડી. રૂપારેલ સાહેબ- ચાર્ટડ એકાઉન્ટન્ટ અમરેલી, જે. પી. સોમૈયા, પ્રમુખ લોહાણા મહાજન અમરેલી, કિર્તીભાઈ રૂપારેલ, મેનેજીંગ ટ્રસ્ટી લોહાણા વિદ્યાર્થી ભવન -સાવરકુંડલા,ચંદુલાલ હંસરાજભાઈ સૂચક મેનેજીંગ ટ્રસ્ટી એ. જે. સૂચક કન્યા છાત્રાલય- સાવરકુંડલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે જ્યારે ભાઈલાલભાઈ કારીયા (ભૂતપૂર્વ માનદ ગૃહપતિ) લોહાણા વિદ્યાર્થી ભવન – સાવરકુંડલા, ગુણવંતરાય ત્રીવેદી (ભૂતપૂર્વ ગૃહપતિ) લોહાણા વિદ્યાર્થી ભવન – સાવરકુંડલા,  કૃષ્ણકાંત લક્ષ્મીદાસ ઠકરાર (ભૂતપૂર્વ ગૃહપતિ) લોહાણા વિદ્યાર્થી ભવન -સાવરકુંડલા વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહેશે જ્યારે અતિથિ વિશેષ તરીકે  જગદીશભાઈ માધવાણી પ્રમુખ લોહાણા મહાજન-સાવરકુંડલા,  વિજયભાઈ વસાણી મેનેજીંગ ટ્રસ્ટી લોહાણા મહાજન-સાવરકુંડલા, અષ્ટકાન્તભાઇ સૂચક પ્રમુખ લોહાણા વિદ્યાર્થી ભવન-સાવરકુંડલા,

નવનીતરાય વી. ગઢીયા ઉપપ્રમુખ  લોહાણા વિદ્યાર્થી ભવન-સાવરકુંડલા, અમરીષભાઈ સચદેવ સહમંત્રી લોહાણા વિદ્યાર્થી ભવન-સાવરકુંડલા  અરવિંદભાઈ ખીમાણી ટ્રસ્ટી લોહાણા વિદ્યાર્થી ભવન-સાવરકુંડલા, હસુભાઈ વડેરા ટ્રસ્ટી લોહાણા વિદ્યાર્થી ભવન-સાવરકુંડલા ડો. જે. બી. વડેરા સાહેબ ટ્રસ્ટી લોહાણા વિદ્યાર્થી ભવન-સાવરકુંડલા  મહેન્દ્રભાઈ ભુપતાણી ટ્રસ્ટી લોહાણા વિદ્યાર્થી ભવન-સાવરકુંડલા, નરેન્દ્રભાઈ વણઝારા કારોબારી સભ્ય લોહાણા વિદ્યાર્થી ભવન- સાવરકુંડલા,  ધર્મેન્દ્રકુમાર રૂપારેલ કારોબારી સભ્ય લોહાણા વિદ્યાર્થી ભવન સાવરકુંડલા, નવનીતરાય જે. ગઢીયા, કારોબારી સભ્ય લોહાણા વિદ્યાર્થી ભવન-સાવરકુંડલા, અનંતરાય ગઢીયા કારોબારી સભ્ય  લોહાણા વિદ્યાર્થી ભવન સાવરકુંડલા, જશાભાઈ સરૈયા કારોબારી સભ્ય લોહાણા વિદ્યાર્થી ભવન સાવરકુંડલા, રમણીકલાલભાઈ માનસેતા કારોબારી સભ્ય લોહાણા વિદ્યાર્થી ભવન – સાવરકુંડલા, મહેન્દ્રભાઈ નથવાણી ઉપપ્રમુખ  વિરદાદા જસરાજ સેના-સાવરકુંડલા, હેમાંગભાઈ ગઢિયા – પ્રમુખ જલારામ સેવા સંગઠન-સાવરકુંડલા, પૂ રમુદાદા પ્રમુખશ્રી  જલારામ સત્સંગ મંડળ (જલારામ મંદિર)-સાવરકુંડલા,  હેમંતભાઈ સોમૈયા ઉપપ્રમુખ જલારામ સત્સંગ મંડળ (જલારામ મંદિર) સાવરકુંડલા, સતીષભાઈ  એન. આડતીયા ઉપપ્રમુખ લોહાણા મહાજન-અમરેલી,  ભાવેશભાઈ સોઢા ઉપપ્રમુખ લોહાણા મહાજન-અમરેલી,  જગદિશભાઈ આર. સેલાણી મંત્રી લોહાણા મહાજન-અમરેલી,

ભાવેશભાઈ સી. વસાણી ટ્રસ્ટી લોહાણા મહાજન અમરેલી,  જીતુભાઈ બી. રૂપારેલ ટ્રસ્ટી લોહાણા મહાજન-અમરેલી, ભાવેશભાઈ એલ આડતીયા ટ્રસ્ટી, લોહાણા મહાજન અમરેલી, રમણીકભાઈ બી. ગઢિયા ટ્રસ્ટી લોહાણા મહાજન-અમરેલી,  યોગેશભાઈ કોટેચા ટ્રસ્ટી લોહાણા મહાજન અમરેલી,  ડો. દિલીપભાઈ એમ. ઉનડકટ સાહેબ ટ્રસ્ટી લોહાણા મહાજન-અમરેલી,  મનોજભાઈ એચ. રૂપારેલ તંત્રીશ્રી અમરેલી એક્સપ્રેસ, હરેશભાઈ સાદરાણી-અમરેલી,  ભરતભાઈ સેદાણી ભૂતપૂર્વ વિદ્યાર્થી હાલ પ્રેસ રીપોર્ટર અમરેલી, પ્રકાશભાઈ વણઝારા ઉપપ્રમુખ લોહાણા મહાજન-સાવરકુંડલા,  રાજુભાઈ શીંગાળા મંત્રી અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ, હાર્દિકભાઈ  ખીમાણી મંત્રી લોહાણા મહાજન-સાવરકુંડલા, મયુરભાઈ પોપટ મંત્રી લોહાણા મહાજન-સાવરકુંડલા,મહેશભાઈ શીંગાળા પ્રમુખ લોહાણા સેવા સમાજ-સાવરકુંડલા,  મહેશભાઈ મશરૂ ઉપપ્રમુખ  લોહાણા સેવા સમાજ-સાવરકુંડલા,  પરેશભાઈ કોટક  પ્રમુખ જલારામ સત્સંગ મંડળ-સાવરકુંડલા, કેનીલભાઈ ઉનડકટ જલારામ અન્નક્ષેત્ર-સાવરકુંડલા,  બીપીનભાઈ માધવાણી જલારામ અન્નક્ષેત્ર-સાવરકુંડલા, રૂગનાથભાઈ ગઢીયા પ્રમુખ રઘુવંશી કો.ઓ. બેન્ક-સાવરકુંડલા, મનોજભાઈ વણજારા ઉપપ્રમુખ રઘુવંશી કો.ઓ. બેન્ક-સાવરકુંડલા, શ્રી દકાભાઈ  મજીઠીયા પ્રમુખ વીરબાઈ માં સેવા ટ્રસ્ટ-સાવરકુંડલા,  દિપકભાઈ મશરૂ પ્રમુખ રઘુવીર સેના-સાવરકુંડલા, પરેશભાઈ કોટક  પ્રમુખ જલારામ યુવક મંડળ-સાવરકુંડલા, હિતેષભાઈ સરૈયા પ્રમુખ વિરદાદા જશરાજ સેના  સાવરકુંડલા, તેમજ સાવરકુંડલા શહેરના અગ્રણી રઘુવંશી પત્રકાર, બિપીનભાઈ પાંધી, દિપકભાઈ પાંધી, યોગેશભાઈ ઉનડકટ વગેરે ઉપસ્થિત રહેશે. આમ સાવરકુંડલા શહેરને આંગણે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સંસ્થાના વિવિધ શહેરોમાં રહેતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન માતૃવંદના અને રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓનું તથા ભૂતપૂર્વ ગૃહપતિઓનું સંન્માન એમ ત્રિવીધ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/