fbpx
અમરેલી

અમર ડેરી ના અધિકાર ચિરાગભાઈ ગંગદાસભાઈ માલવીયાના જન્મ દિવસ નિમીતે સારહિ તપોવન આશ્રમને રૂા.૫૫૫૫/– અનુદાન અપણ

આ તકે સારહી પરિવાર વતી સારહી પરિવાર નાં પદાધિકારી શ્રી અમર ડેરી નાં જનરલ મેનેજર શ્રી ધાર્મિકભાઈ રામાણી, અમિતભાઈ ગોસ્વામી સહિત ના ઉપસ્થિત રહેલસેવાને સરનામે _ઉમળકા સાથે અમર ડેરી નાં અધિકારીશ્રી ચિરાગભાઈ ગંગદાસભાઈ માલવિયા ના જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા ભેટ પેટે અનુદાન સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં ભગીરથ નિર્માણ કાર્ય માટે તુલસીપત્ર રૂપે ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે 5,555/- રૂપિયા નું અનુદાન તા. 06/01/2024 નાં રોજ આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા પ્રેરણા સ્ત્રોત પ્રમુખશ્રી – મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી આ તકે સારહી પરિવાર વતી સારહી પરિવાર નાં પદાધિકારી શ્રી અમર ડેરી નાં જનરલ મેનેજર શ્રી ધાર્મિકભાઈ રામાણી, અમિતભાઈ ગોસ્વામી સહિત ના ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ. તેમ સસ્થાની યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/