fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં શ્રી લાખેવ ઉત્સવ સમિતિ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અપંગ ગાયોને  ઘાસચારો નાખવામાં આવ્યો.

સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી આપાલાખા મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લૂલી લંગડી ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. સંત શ્રી આપાલાખાના સમયથી ચાલી આવતી આ પરંપરાને મહંત શ્રી નાનજીભગતે આજે પણ જાળવી રાખી છે. આ સત્કાર્યમાં મહંત શ્રી નાનજીભગત ઉપરાંત સ્યંમ સેવકોમાં હરેશભાઈ ગેલાતર, હિરેનભાઈ વેગડા, મોહનભાઈ બારૈયા, કાનજીભાઈ સોંદરવા, નરેશભાઈ સોંદરવા, અશોકભાઇ ધમલ, ભરતભાઈ બારૈયા, જીતુભાઇ સોંદરવા તથા સર્વ લાખેવ ઉત્સવ સમિતિના સભ્યોએ ઉત્સાહથી આ સેવાકાર્યમાં ભાગ લીધો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/