fbpx
અમરેલી

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા રોકવાના પ્રયાસ સામશિગાળાનુ રણશિગુ..રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠારોકે તે રાક્ષસ

સમગ્ર હિંદુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે મંદિરમા બિરાજમાન થવાના છે તેવા અવસરે આયોજીત ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રોકવાના પ્રયાસને રાક્ષસી પ્રવૃતિ સાથે સરખાવતા અમરેલીના યુવા અગ્રણી અને ગુજરાત યુવા સેનાના અધ્યક્ષ રમેશ શિગાળાના અખબારી નિવેદન થી ખળભળાટ મચી ગયો છે.શિગાળા એ નિવેદનમા જણાવેલ છે કે, અલ્લાબાદ હાઈકોર્ટમા હરામી તત્વો દ્રારા અયોધ્યા ખાતેના ધર્મકાર્યને રોકવાનો પ્રયાસ કરવામા આવી રહયો છે. આવા માણસોની ટોળી કયા પક્ષની છે તે સમાજ જાણે જ છે. સમાજમા ફરતા આવા રાક્ષસો જ હવનમાં હાડકા નાખી રહયા છે પરંતુ તેને ખ્યાલ નહિ હોય કે, આવા હરામીઓ ચૂટણીઓમા હણાય જવાના છે. રામ એ કોઈ વ્યકિતના નહિ પરતુ સમગ્ર વિશ્વના છે, આવા રાક્ષસોનો વિનાશ પણ નજીક છે તેમ અમરેલીના યુવા અગ્રણી અને આખાબોલા રમેશ શિગાળાએ પ્રાણ પ્રતિષ્ઠા રોકવાના પ્રયાસ સામે પ્રતિક્રિયા આપતા આક્રમક નિવેદનથી ભારે ચકચાર જાગી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, રમેશ શિગાળા કડક અને સ્પસ્ટ અખબારી નિવેદક તરીકે જાણીતા છે, તેમના અખબારી નિવેદનો આક્રમક મુડના હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/