કોઈએ ડુંગળી ના ઊભા પાક માં ઘાસ સુકાવાની દવા છાંટી દીધી
હું સંજય ચિથરભાઈ પરમાર ગામ આંબલિયાળા, તાલુકો ખાંભા. મારા પપ્પા 6 વીઘા જમીન ફાર્મ એ રાખી અને ખેતી કરે છે 5-6 દિવસ પેલા રાત્રે કોઈક ખેતર માં આવી અને ઘાસ સુકાવાણી દવા 1 વીઘા માં છંટકાવ કરી ગયું જેના લીધે 1 વીઘા ની ડુંગળી બલી ગઈ છે અને હવે 3.5-4 વીઘા જ ડુંગળી છે. અને જ્યારે દવા છાંટી એના 1-2 દિવસ માં જ ખેતર ના સબસ્ટેશન માંથી ઓઇલ પણ કાઢી ગયેલું કોઈ. જેને પણ કર્યું છે એને અમારી ખેત સુકાવા માટે જ કરેલું છે.
Recent Comments