fbpx
અમરેલી

કોઈએ ડુંગળી ના ઊભા પાક માં ઘાસ સુકાવાની દવા છાંટી દીધી

હું સંજય ચિથરભાઈ પરમાર ગામ આંબલિયાળા, તાલુકો ખાંભા. મારા પપ્પા 6 વીઘા જમીન ફાર્મ એ રાખી અને ખેતી કરે છે 5-6 દિવસ પેલા રાત્રે કોઈક ખેતર માં આવી અને ઘાસ સુકાવાણી દવા 1 વીઘા માં છંટકાવ કરી ગયું જેના લીધે 1 વીઘા ની ડુંગળી બલી ગઈ છે અને હવે 3.5-4 વીઘા જ ડુંગળી છે. અને જ્યારે દવા છાંટી એના 1-2 દિવસ માં જ ખેતર ના સબસ્ટેશન માંથી ઓઇલ પણ કાઢી ગયેલું કોઈ. જેને પણ કર્યું છે એને અમારી ખેત સુકાવા માટે જ કરેલું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/