fbpx
અમરેલી

સાવરકુંડલાની જનાર્દનને સેવાનું સરવૈયું.. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની એક વર્ષની કામગીરીના પારદર્શક લેખાંજોખાં દર્શાવતું પુસ્તક ઋણાનું બંધ – ૨ શહેરના વરિષ્ઠ અને સન્માનીય મહાનુભાવોને અર્પણ. 

સાવરકુંડલાનાં વિકાસ માટે હરહંમેશ તત્પર રહેતા. જનહિતના સેવાકાર્ય માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા જનસેવાનાં કાર્ય તરીકે એક વર્ષના સેવાકાર્ય અને સક્રિયતાનું સરવૈયું  ઋણાનુબંધ-૨ શ્રી ધનાબાપુ આશ્રમના પુજારી, વજલપરા રામજી મંદિરના પુજારીશ્રી નરહરિબાપુ, નૂતન કેળવણી મંડળનાશ્રી ગેડીયા સાહેબ, વેપારી આગેવાન શ્રી હસુભાઈ વિરાણી, ડો.શ્રી ઇસરાની સાહેબ,પૂર્વ આચાર્યશ્રી ભૂપતસિંહ ચોહાણ,   કાચા સાહેબ, જૂના જનસંઘના  હરગોવિંદભાઈ સુખડીયાને વિજયસિંહ વાઘેલા મહામંત્રી શહેર ભાજપ, કિશોરભાઈ બૂહા ચેરમેનશ્રી ટાઉન પ્લાનિંગ, અશોકભાઈ ચૌહાણ ચેરમેનશ્રી કારોબારી સમિતિદ્વારા બુકલેટ અર્પણ કરવામાં આવી. આમ શહેરના સન્માનીય મહાનુભાવોને પણ ધારાસભ્યના પારદર્શક વહીવટની જાણકારી પ્રાપ્ત થાય અને એક સાચા લોકપ્રતિનિધિ હરહંમેશ પારદર્શક જ હોય એ વાત પણ આ પુસ્તકના વાંચન બાદ પ્રતિપાદિત થાય..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/