મહામંડલેશ્વર ઋષિભારતીબાપુ ની ઉપસ્થિતિ દ્વારકા સનાથલ રાજપૂત સમાજ દ્વારા ધ્વજારોહણ
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/02/IMG_20240206_225926-999x620.jpg)
દ્વારકા દેવભૂમિ દ્વારકા ખાતે લંબે નારાયણ આશ્રમ સેવક પરિવાર- સમસ્ત ગામ સનાથળ રાજપુત સમાજ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ભારતી આશ્રમ સરખેજના મહંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ લંબે નારાયણ આશ્રમ સનાથલના મહંત મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતી માતાજી ઉપસ્થિત રહ્યા તેમજ રાજપુત સમાજના ભાઈ બહેનો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments