જતીપુરા ગીરી કંદ્રામાં દંડવતી પરિક્રમા માટે પરિવાર સાથે જઈ રહ્યા હોય તેની યાત્રા ઠાકોરજી મંગલમય અને શુભ રાખે તેવી શુભકામનાઓ પાઠવતાં સાવરકુંડલા વીરદાદા જસરાજ સેના પરિવાર
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/02/IMG-20240211-WA0022-1140x576.jpg)
પીન્ટુ ભાઈ વડેરા,હાર્દિક ખીમાણી,નિશિતભાઈ વસાણી આ ત્રણેય ભાઈઓ પરિવાર સાથે જતીપુરા ગીરીકંદ્રામાં દંડવતી પરિક્રમા યાત્રાએ જઈ રહ્યા છે. આ શુભ અવસરે તેમની યાત્રા મંગલમય બને તેવી ઠાકોરજીને પ્રાર્થના કરતાં જસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયા,મયુરભાઈ પોપટ,રાકેશભાઈ ગઢીયા,દિનેશ કારીયા (LIC), આનંદ વણજારા, સૂજય ખીમાણી,હાર્દિક અઢિયા,ભરતભાઈ ગાંધી વગેરેએ જસરાજ સેના વતી આ મંગલ શુભ અવસર નિમિત્તે શુભકામનાઓ પણ પાઠવી
Recent Comments