fbpx
અમરેલી

શ્રી ભવનાથ મહાદેવ પ્રતિષ્ઠા મહોત્સવ નું શ્રી ભુરખિયા હનુમાનજી ને આમંત્રણ પાઠવવા પધારતા પૂજ્ય સીતારામબાપુ

ભાવનગર – સોમનાથ હાઇવે ભાવનગર શિવકુંજ આશ્રમ સેવક સમુદાય અધેવાડા ત્રિદિવસીય શ્રી ભવનાથ મહાદેવ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ શ્રી ભુરખિયા દાદા ને આમંત્રણમ શ્રી.ભવનાથ મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે પૂજ્ય સીતારામબાપુ અને શ્રી રામેશ્વરનંદીનિજી માતાજી શ્રી ભુરખિયા. હનુમાનજી ના સાનિધ્ય માં પધાર્યા તા.૨૪/૦૨/૨૪ શનિવાર થી તા.૨૬/૦૨/૨૪ સોમવાર પ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ ગાદીપતિ શ્રી બ્રહ્મચારી જગ્યા ગોપનાથ ની પાવન નિશ્રા માં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાથ દ્વારકાપીઠાશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ રૂડા આશીર્વાદ થીયજ્ઞાચાર્ય ધર્મેશભાઈ દવે ઉપચાર્ય અંકિતભાઈ પંડયા ની વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે દેશ દેશાવર થી અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો ની ઉપસ્થિતિ માંભવનાથ મહાદેવ એવમ શ્રી ભુરખિયા હનુમાનજી અને સિદ્ધિ વિનાયક દેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ધર્મમય સેવા સંસ્થાન જંગમી તીર્થંકર સમાં સંતો ની જગ્યા ઓના સેવક સમુદાયો ના સંકલન થી શ્રી ભવનાથ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા નો દિવ્ય ઉત્સવ ઉજવાશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/