શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નો વતન પ્રેમી મહેતા પરિવાર કરાવ્યો જીર્ણોદ્ધાર
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/IMG20240301105756-1140x620.jpg)
દામનગર શહેર માં કે કે નારોલા પ્રાથમિક શાળા પરિસર માં બિરાજતા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નો વતન પ્રેમી પૂર્વ નગરપતિ સુરેશચંદ્ર મહેતા પરિવાર ના પુત્રરત્ન એ જી પી ગુજરાત હાઈકોર્ટ ના મનન મહેતા પુત્રવધુ એડવોડેટ પૂનમ મહેતા દ્વારા પુનઃ જીર્ણોદ્ધાર કરાયો માદરે વતન દામનગર શહેર માં તાલુકા પ્રાથમિક શાળા નં -૩ કે કે નારોલા પ્રાથમિક શાળા પરિસર માં બિરાજતા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર કરાવી મંદિર ને અતિ સુંદરતા બક્ષી હતી
Recent Comments