fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામેથી  દોલતી તરફ જતો માર્ગ  આઝાદી પછી એક જ વાર માત્ર બન્યો.

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા થી દોલતી ખાંભા જતો માર્ગ અતિ ખરાબ હાલતમાં જોવા મળે છે આઝાદી પછી માત્ર એક જ વાર બનેલ છે . ખાંભા તરફ નોકરી કરતા સરકારી કર્મચારી તેમજ આવવા જવા માટે વધારે  પ્રમાણમાં ઉપયોગ કરતા તમામને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો વહેલી તકે આ સંદર્ભે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/