fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર અને તાલુકાના 48 ગામો તેમજ ખાંભા તાલુકાના 18 ગામો માં આજથી પાંચ દિવસ સુધી નર્મદાનું પાણી વિતરણ બંધ રહેશે.

અમરેલી જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા સંચાલિત નર્મદા મહી પરીએજ યોજના ના પાઇપલાઇન નેટવર્ક આધારીત જુદી જુદી બે જુથ યોજનાઓ જેમાં  સાવરકુંડલા જુથ પાણી પુરવઠા યોજના અને ખાંભા જુથ પાણી પુરવઠા યોજના મારફત હાલ સાવરકુંડલા તાલુકાના 48 અડતાલીસ ગામ તેમજ 6 પરા તથા એક શહેર સાવરકુંડલા ને તેમજ ખાંભા તાલુકાના ૧૮ અઢાર ગામો અને બે પરા આ યોજના દ્વારા પાણી મેળવે છે આ યોજનાની સિમરણ હેડ વકર્સ થી હાથસણી હેડ વકર્સ જતી 711 મી.મી. વ્યાસની એમ.એસ. મેઈન પાઈપ લાઈનમાં અલગ અલગ બે જગ્યા પર ટુલ પીચ મારવાના હોવાથી સાવરકુંડલા જુથ યોજના તથા ખાંભા જુથ યોજના હેઠળ આવતા તમામ ગામો તથા સાવરકુંડલા શહેરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવનાર છે આ કારણોસર યોજના આધારીત લાભાર્થી ગામો તથા શહેરમાં તારીખ 16-03 આજથી તારીખ 20/03 સુધી પાંચ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/