fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલિસ સ્ટેશનમાં પી.આઈ એ.એમ.પરમાર સાહેબની નિમણુંક થતા રાજુભાઇ શીંગાળાએ સન્માન કરીને આવકાર્યા. 

અમરેલી જિલ્લા ચેમ્બરના મહામંત્રી  અને સાવરકુંડલા કે.કે મહેતા સરકારી હોસ્પિટલના આરોગ્ય સમિતિના સદસ્ય રઘુવંશી સમાજના આગેવાન એવા રાજુભાઇ શીંગાળાએ સાવરકુંડલા ટાઉનના નવનિયુક્ત પી.આઇ. એ.એમ.પરમારની નિમણુંક થતા ઉફરણું ઓઢાડીને સન્માન કરીને આવકારી સાવરકુંડલા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહે તેવી  શુભેચ્છાઓ પણ પાઠવી હતી…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/