fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે આવેલ શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લી.માં  આજરોજ ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી.

શહેરના વેપારી, સામાજિક અને રાજકીય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે રિધ્ધિ ચોક ખાતે આવેલ શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના હોદેદારોની વરણી કરવામાં આવી. જેમાં નાગરિક બેંકના ચેરમેન તરીકે પ્રવિણભાઈ સાવજ, એમ ડી. પરાગ ત્રિવેદી તથા વાઈસ ચેરમેન ભરતભાઇ માનસેતાની વરણી કરવામા આવતાં  ઉપરોક્ત તમામ નવનિયુક્ત હોદેદારો પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભવિષ્યમાં આ બેંક આર્થિક રીતે વધુ મજબૂત બને અને વેપારી વર્ગ તેમજ સભાસદોને પણ તેનો પૂરતો લાભ મળે એવી અપેક્ષા સાથે નવનિયુક્ત તમામને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તરફથી હાર્દિક અભિનંદન પાઠવાઈ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/