fbpx
અમરેલી

સાવરકુંડલાનો ખુબ ખુબ આભાર માનતું સદ્ભાવના ગ્રુપ. સદભાવના ગૃપ દ્વારા માત્ર ૪ કલાકમાં ૬૦૦૦૦ રૂપિયાનું ગૌદાન

એક વખત ફરી સાવરકુંડલાની ધર્મપ્રેમી લોકોએ સાબિત કરી દીધું કે દાન કરવામાં હમેશાં અગ્રેસર રહે છે સદ્દભાવના ગૃપ  સાવરકુંડલા દ્વારા ધુળેટીના પવિત્ર દિવસે દરરોજની જેમ આ વર્ષે આજરોજ સાવરકુંડલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ચોક તેમજ મેઈન બજાર ચોક તેમજ મેઈન બજારના વેપારીઓ દ્વારા માત્ર ૪ કલાકમાં ૬૦૦૦૦ રૂપિયાનું ગૌદાન  મળ્યું છે તે ગૌ દાન પ.પૂ. ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ ) માં ૩૭૫ ગીર ગાયું હોય તેના ઘીમાંથી અમરેલી જીલ્લાની હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને સુખડી(કાંટલું) આપવામાં આવે છે. તે માટે સદ્દભાવના ગૃપ દ્વારા લેવામાં આવેલ ગૌદાન પ.પૂ ઉષામૈયાને અર્પણ કરવામાં આવશે. તેમજ તે બદલ સર્વે સાવરકુંડલાની ધર્મ પ્રિય જનતાનો સદ્દભાવના ગૃપ દ્વારા અંતઃકરણ પૂર્વક  આભાર માનવામાં આવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/