fbpx
અમરેલી

સૌરાષ્ટ્ર પ્રાંત ના આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અગ્રણી ઓની કચ્છ મુલાકાત

કચ્છ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભારત ની સરહદ રણકાંધી એ આવેલ ગામ હાજીપીર મધ્યે સરહદિયા હનુમાનદાદા નો આજરોજ વાઢા કોલી સમાજ દ્વારા ભવ્ય રીતે પાટોત્સવ ઉજવવા માં આવ્યો,આ પ્રસંગે    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મહા સચિવ શશીકાંત પટેલ, સંગઠન મંત્રી નિર્મળસિહ ખુમાણ, વિભાગ મંત્રી પ્રજ્ઞેશ ચોઠાની, જિલ્લા અધ્યક્ષ  રાજેશભાઈ જેઠી, જિલ્લા મંત્રી ચેતન ઠક્કર,મહેશ્વરી સમાજ ના શ્રેષ્ઠી  નારાયણભાઈ (લુણગદાદા મંદિર, ટ્રસ્ટી)વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ, આ ધાર્મિક ઉત્સવ માં વઢા કોલી સમાજ સહ પરિવાર જોડાયા હતા,આજે મંદિર ધ્વજા રોહણ યજ્ઞ, સંગીત સાથે મહાઆરતી રાસ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, ભ્રમા તરીકે શ્રી કમલેશ જોશી રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમ નું શ્રેષ્ઠ આયોજન અને સંચાલન બ્રમસમાજ ના શ્રેષ્ઠી ડો ઉમેશભાઈ આચાર્ય એ કર્યું હતું,અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં આગેવાનો આજે લુણાંગ દેવ મંદિર નું નવ નિર્માણ કચ્છ નાં મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેની મુલાકાત અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે પૂજ્ય નારણ પીર સમાધિ મંદિર દર્શન કર્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/