fbpx
અમરેલી

સાવરકુંડલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત બંધારણના ઘડવૈયાની મૂર્તિની સફાઈ કરી ફુલહાર અર્પણ કરવામાં આવ્યા.

સાવરકુંડલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાવરકુંડલા તાલુકામાં સેવા સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી સેવા સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા શહેરની મધ્યમાં નાવલી નદી કાંઠે રિધ્ધી સિધ્ધી ચોક ખાતે આવેલ ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આસપાસની જગ્યાની સફાઈ કરવામાં આવી હતી સાવરકુંડલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય જનતાબાગ ખાતે દરરોજ વહેલી સવારે ચાલી રહેલી પ્રભાત શાખાના સ્વયંસેવકો બાબા સાહેબની મૂર્તિને સાફ કર્યા બાદ ફુલહાર કરવામા આવ્યા હતા સમગ્ર સમાજના નાગરીકોએ પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/