દામનગર શ્રી વેજનાથ મહાદેવ સોમવતી અમાસે દર્શનીય શૂગાર
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/04/IMG-20240408-WA0004-1140x620.jpg)
દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ મંદિર શિવાલય ને સોમવતી અમાસ નો ભવ્ય શૂગાર કરાયો વર્ષ માં ક્યારેક જ સંયોગ થી સોમવતી અમાસ આવતી હોય છે પિતૃ કાર્ય નું અનેરું મહત્વ ધરાવે છે ત્યારે શ્રી વેજનાથ મહાદેવ મંદિર ને ભવ્ય શૂગાર દર્શન નો લ્હાવો મેળવતા દર્શનર્થી ભાવિકો
Recent Comments