fbpx
અમરેલી

શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડમાં યુવા આગેવાન એવા રાજેશભાઈ માંગરોળીયા ની પુનઃ ટ્રસ્ટી તરીકે નિયુક્ત થયેલ છે

હાલમાં જ જુનાગઢ ખાતે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડમાં ટ્રસ્ટી મંડળની ચૂંટણી યોજવામાં આવેલ જેમાં ટ્રસ્ટીઓની બિન હરીફ વરણીરથયેલ છે, તેમજ વડતાલના ગાદીપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના પ્રતિનિધિ ટ્રસ્ટી તરીકે અમરેલીના યુવા આગેવાન લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠી, અમરેલી શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને એક સ્પષ્ટ વક્તા તરીકે છાપ ધરાવતા એવા વડતાલ, ગઢડા, જૂનાગઢ તથા સ્વામિનારાયણ સંપ્રદાયનાં તમામ સંતોના પ્રીતિ પાત્ર  શ્રી રાજેશભાઈ માંગરોળીયા ની પુન ટ્રસ્ટી તરીકે નિયુક્તિ થયેલ છે, જેઓ અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમર ડેરીમાં પણ ડિરેક્ટર તરીકે તેમની સેવા આપી રહેલ છે,તદુપરાંત જેસિંગપરા ખાતે દૂધ મંડળી નાં પ્રમુખ પદે રહેલ છે

તથા સમગ્ર ગુજરાતમાં નમુના મંડળી તરીકે જેમની નામના જેવી ગજેરાપરા સેવા સહકારી મંડળીમાં પણ તેઓ ડિરેક્ટર તરીકે સેવા આપી રહેલ છે,લેઉવા પટેલ સમાજ , સરદાર ધામ , સારહી યુથ ક્લબ, લાયન્સ ક્લબ હોય શહેરની અનેક વિવિધ સંસ્થાઓમાં તેમની સેવાઓ સતત તેઓ આપતા હોય છે તદપરાંત ભારતીય જનતા પાર્ટીમાં અમરેલી શહેરના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહેલ છે. જેઓ એક બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે અને હાલમાં ટ્રસ્ટી તરીકે પુનઃનિયુક્તિ થવા બદલ તેમને અમરેલી પૂરતું જ નહીં પરંતુ સુરત, અમદાવાદ અને મુંબઈ સહિત  વિવિધ શહેરોમાં તેમના શુભેચ્છકો દ્વારા તેમને શુભેચ્છાઓ આપવામાં આવી રહેલ છે રાજેશભાઈ માંગરોળીયા ની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ બદલ તેમના મિત્ર વર્તુળ દ્વારા તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ છે તેવું એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/