સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમે હનુમાન જયંતિ ભવ્ય ઉજવણીનુ અયોજન કરવામાં આવ્યું
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/04/IMG-20240424-WA0046-1140x620.jpg)
સાવરકુંડલામાં આવેલ કબીર ટેકરી ખાતે હનુમાન જયંતિનું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ એમ મનીષભાઈ વિંઝુડા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
Recent Comments