fbpx
અમરેલી

બાબરા તાલુકાનાં ફુલઝર ગામે આવતીકાલે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા નિઃશુલ્ક હોસ્પિટલ ટીંબીનાં લાભાર્થે મહા લરક્તદાન કેમ્પ યોજાશે.

બાબરા તાલુકાના ફુલઝર ગામે માનવસેવા નાં પ્રખર હિમાયતી, વિરત સંત શિરોમણિ પુણ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરરતતીજી મણરાજનાં દિવ્ય આશીર્વાદથી દર્દીનણયણની સેવાનું સાચું મંદિર એવી માનવસેવા ટોસ્પિટલ ટીબી 13 વર્ષોથી તમામ દીન દુઃખી ઓની તદ્દન વિનામૂલ્યે સેવા બજાવી રહી છે જેનાં માધ્યમથી આજ સુધીમાં લાખોની સંખ્યામાં દર્દીઓ સારવાર, દવાઓ, ઓપરેશનો તેમજ દર્દીઓ અને તમેની સાથે રહેલા સગાઓને ભોજન પ્રસાદ ની સેવા કરવામાં આવી રહીછે આવી આ માનવસેવાની ભાગીરથી સમાન ટોસ્પિટલનાં લાભાર્થે બાબરા તાલુકાનાં ફુલઝર ગામે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ફુલકર ગામમાંં આંગણે ખૂબજ પુરાતન એવું શ્રીભીડભંજન મહાદેવ નું મંદિર પુર્ણ થતાં ગામજનોનાં સહિયારા પ્રયાસથી તેનું સંપૂર્ણ નવું બાંધકામ કરી આબેહૂબ નકશીવાળું પથ્થરનું દિવ્ય મંદિર નવનિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ શિવ પરિવાર ની સઘળી નુતન મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન આવતીકાલ તારીખ 06/05 ને સોમવારે યોજાશે સદગુરૂ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનાં વરદ હસ્તે મૂર્તિઓની પ્રાણપ્રતિમા કરવામાં આવશે અને પૂજ્ય સ્વામી માનવ સેવામય અમૃતવાણી નો લાભ આપશે આતકે યોજવામાં આવેલ મહારક્તદાન કેમ્પ માં મોટી સંખ્યામાં સત્સંગીઓ બ્લડ ડોનેટ કરી માનવ ધર્મ નિભાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/