fbpx
અમરેલી

ગાયત્રી મંદિર ખાતે દૈનિક ૨૦૦૦ વ્યક્તિ ઓને વિના મૂલ્યે છાસ પુરી પડાય છે ઉદારદિલ દાતા ભવાની જેમ્સ ના મોભી મનજીભાઈ ધોળકિયા દ્વારા વધુ ૧૦ દિવસ નું સૌજન્ય પ્રાપ્ત

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદીસેવા ટ્રસ્ટ સહિત ની સંસ્થા ઓના સંકલન થી ચાલતા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર માં લાઠી શહેર ના ભામાશા દાતા રત્ન ભવાની જેમ્સ ના સંસ્થાપક મનજીભાઈ ધોળકિયા દ્વારા વધુ ૧૦ દિવસ ચલાવવા નું સૌજન્ય પ્રાપ્ત થયું જીવદયા નંદીસેવા ટ્રસ્ટ ના વડીલ દામનગર માર્કેટ યાર્ડ ના પ્રમુખ ભગવનભાઈ નારોલા દ્વારા વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર અંગે મનજીભાઇ ને વિગતે જણાવતા આગામી પાંચ જૂન સુધી ચાલનાર છાસ વિતરણ કેન્દ્ર માં ભવાની જેમ્સ ના મનજીભાઈ ધોળકિયા એ ૧૫ જૂન સુધી ચલાવવા સહયોગ આપ્યો દૈનિક ૨૦૦૦ વ્યક્તિ ઓને દૈનિક છાસ વિતરણ સેવા વધુ સમય ચલાવાય તે માટે ઉદારદિલ દાતા મનજીભાઈ ધોળકિયા નું સૌજન્ય પ્રાપ્ત થતા છાસ વિતરણ કેન્દ્ર સંચાલક વિવિધ સંસ્થા ઓ જીવદયા નંદીસેવા ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ અનસૂયા ક્ષુધાકેન્દ્ર સિનિયર સીટીઝન ટ્રસ્ટ ગાયત્રી મંદિર પરિવાર સહિત ની સંસ્થા ઓના ટ્રસ્ટી ઓ અને સ્વંયમ સેવકો એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/