fbpx
અમરેલી

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ના સૌજન્ય થી દામનગર સેવાગ્રુપ દ્વારા ચકલી ઘરો વિતરણ કાર્યક્રમ યોજાયો

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ના સૌજન્ય થી ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો સમગ્ર રાજ્ય માં અબોલ જીવો પ્રત્યે કરુણા વરસાવતા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ના સૌજન્ય થી નમ્રમુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા એ અહર્મ ગ્રુપ ના મિતલભાઈ ખેતાણી દ્વારા દામનગર શહેર ના સેવાગ્રુપ ને પક્ષી માળા અર્પણ કરાયા હતા તે સેવાગ્રુપ દામનગર દ્વારા ચકલી ઘર નું વિતરણ ગાયત્રી મંદિર ખાતે આજે સાંજે ૬-૦૦ કલાકે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા માર્કેટ યાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા વજુભાઇ રૂપાધડા બાબુભાઈ મકવાણા ની પ્રેરક ઉપસ્થિતિ માં તેમના વરદહસ્તે  ચકલીઘર વિતરણ કાર્યક્રમ યોજાયો

જેમાં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના જે બી નારોલા નટુભાઈ આસોદરિયા અબ્દુલભાઈ દિવાના પ્રીતેશભાઈ નારોલા સતિષગિરી ગોસાઈ શલેશ મોટાણી નયન જોશી કૌશિકભાઈ બોરીચા લાભુભાઈ નારોલા બી એલ ચાવડા રવજીભાઈ નારોલા દેવચંદભાઈ આલગિયા કિશોરભાઈ વાજા ધીરૂભાઇ રાજપૂત સુરેશભાઈ મકવાણા અતુલ દલોલિયા મહેશભાઈ પંડયા ગાયત્રી મંદિર પૂજારી વ્યાસભાઈ દીપકભાઈ રાવળ દેવેન્દ્ર આચાર્ય મિતેષ ધાણક વિપુલ વાઘેલા અશ્વિન જોશીદિનેશ વાજા શૈલેષ ગોહિલ વિનુભાઈ જયપાલ અતુલભાઈ શુક્લ લાલજીભાઈ નારોલા શલેશભાઈ મકવાણા વાલભાઈ નારોલા વિજયભાઈ શુક્લ સહિત અસંખ્ય નામી અનામી સ્વંયમ સેવી ઓની ઉપસ્થિતિ માં ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યા માં શહેરીજનો એ ચકલી ઘર મેળવ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/