fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા  તા.૨૬ જૂને ભરતી મેળાનું આયોજન

અમરેલી, ૨૪ જૂન ૨૦૨૪ (સોમવાર)    અમરેલી જિલ્લામાં યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુથી અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના ઓમનીટેક એંજિનયરિંગ પ્રા.લી. રાજકોટ માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને  ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ ઇન ફિટર, મશીનિસ્ટ,ટર્નર, ડ્રાફ્ટમેન, ડિપ્લોમા મિકેનિકલની તકનીકી  શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

     લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા.૨૬ જૂન, ૨૦૨૪ બુધવાર ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર  કચેરી,  બહુમાળી ભવન, સી-બ્લોક, પ્રથમ માળ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે હાથ ધરવામાં આવશે.  ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવી, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/