fbpx
અમરેલી

ડો તોગડીયા ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ ની વિવિધ પરિષદો ની સુરેન્દ્રનગર ના ચોટીલા ખાતે ૨૮ જુલાઈ યોજાશે

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મજદૂર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ ની સયુંકત બેઠક સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક તા ૨૮/૦૭/૨૪ રવિવારે સુરેન્દ્રનગર જીલ્લા નુ ચોટીલા જલારામ મંદિર ખાતે યોજાશે તેમાં અધ્યક્ષસ્થાને ડો પ્રવિણભાઇ તોગડીયા સ્થાપક અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય મંત્રી શ્રી માલાબેન રાવલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં આગામી દિવસોમાં હિન્દુ સમાજ સંગઠીત કરી ને જાગૃત થાય એવા પ્રયાસો કરવા પડશે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે હનુમાન ચાલીસા પાઠ કરવાની યોજના ગુજરાત મા ૨૫૦૦૦૦ હજાર મંદિરો તોડી પાડવા ની ગુજરાત સરકારે નોટિસ ફટકારી છે તે અંગે રીપોર્ટ તૈયાર કરવામાં આવશે આગામી કુંભ મેળો યોજાય તેમા વૈશ્વિક હિન્દુ સંમેલન યોજાશે તેમાં એક કોરોડ લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માં ગજેરા જી.જે  સૌરાષ્ટ્ર પ્રાંત કાયૅકારી અધ્યક્ષ માં બકુલભાઈ ખાખી મહામંત્રી શશીકાંત પટેલ સંગઠન મંત્રી નિર્મળભાઈ ખુમાણ વસંતભાઈ પટેલ વિગેરે  ઉપસ્થિતિ રહેશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/