fbpx
અમરેલી

પોવન આશ્રમની મૂલાકાતેલોકસત પૂ. મોરારીબાપુ


સેવા પ્રવૃતિ અને સ્વચ્છતાથી પ્રસન્નતા તતપોવન આશ્રમના લોર્કાપણ પ્રસગે પધારેલ પૂ. બાપુ એ તે સમયે જણાવેલ કે હું આ સસ્થાની ઓચિતી મુલાકાત લેતો રહીશ તે અનુસધાને પૂ. બાપુ પધારેલ પ્રખર રામાયણી લોકસત પૂ. મોરારીબાપુ એ આજરોજ સારહી યુથ કલબ ઓફ અમરેલી સચાલીત અમરેલીના ભાગોળે આવેલ સારહી તપોવન આશ્રમની આત્મીય મૂલાકાત લીધી હતી અને આત્મજનો સાથે મૂલાકાત કરી સસ્થાની સેવા પ્રવૃતિ અને સ્વચ્છતા નિહાળી હતી.
પૂ. બાપુએ મુલાકાત બાદ સસ્થાના પ્રમુખ મુકેશભાઈ સઘાણી સાથે વિડીયો કોલ દ્વારા વાત કરી પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી. તેમ સસ્થાની યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/