fbpx
અમરેલી

પૂજ્ય ભક્તિરામ ની માનવ ભક્તિ રંગ લાવી  ૧૨૪ મી મનોરોગી દીકરી સાજી થઈ માનવ સમાજ માં પુનઃ સ્થાપિત થઈ 

સાવરકુંડલા માનવ મંદિરમાં મળી એક વધુ સફળતા આંજથી એક વર્ષ પહેલા સાવરકુંડલા પોલીસ એક મનોરોગી મહિલા ને મૂકી ગઈ હતી તા.૦૧/૦૮/૨૩  ના રોજ રૂરલ પોલીસ દ્વારા માનવ મંદિરમાં મૂકવામાં આવી હતી જ્યારે તેનું વજન ૪૧  કિલો હતું આજે વજન ૫૧  કિલો થયું છે અને તેમનો પરિવાર મળી ગયો છે આ મનોરોગી બહેનનું નામ છે લક્ષ્મીબેન છગનભાઈ જાદવ ગામ જેતપુર આજે તેમના પતિ છગનભાઈ ભગાભાઈ જાદવ લક્ષ્મીબેન ના સાસુ તેમજ લક્ષ્મીબેન ના ત્રણ બાળકો સહિત આખો પરિવાર સાવરકુંડલા માનવ મંદિરે પોતાની પુત્રવધુ ને લેવા આવ્યા છે ઘણા સમયથી મનોરોગે અવસ્થામાં રખડતી ભટકતી આ બહેન પરિવારને મળે આખો પરિવાર ખૂબ જ ખુશ થયો બાળકોને પોતાની માતા મળી ગઈ જેનો રાજીપો ભક્તિ બાપુને છે

કારણ કે આ આશ્રમ જે હેતુસર કરવામાં આવ્યો છે તે ધીમે ધીમે સિદ્ધ થતો જાય છે અને આજે ૧૨૪ મી મનોરોગી બહેન પોતાના પરિવારને મળી છે પતિને પત્ની મળી છે સાસુને પુત્રવધુ મળી છે અને દીકરાઓને મા મળે છે ત્યારે સાવરકુંડલા રૂરલ પોલીસ ના બે પોલીસ જવાનો દ્વારા તેમના તમામ ડોક્યુમેન્ટ ચેક કરી અને આ મનોરોગી બહેન સાજી થઈ તે લક્ષ્મીબેન ને તેના પરિવારને સુપ્રત કરવામાં આવી છે અને તેઓ પુનઃ સમાજમાં પરિવારમાં સ્થાપિત થઈ છે સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર મનોરોગે આશ્રમમાં હાલમાં ૫૮ જેટલી મનોરોગી બહેન ભક્તિ બાપુની નિશ્રામાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે જે ધીમે ધીમે દવા દુવા અને હવાના માધ્યમથી સારી થતી જાય છે અને પરિવારમાં મળતી જાય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/