fbpx
અમરેલી

સાવરકુંડલા  એસ.ટી. ડેપો ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાયો

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયા અભિયાન યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ત્યારે સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે ‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર વી.એચ. નથવાણી, સ્ટેન્ડ ઇન્ચાર્જ પુનિતભાઈ જોષી, વિશ્વાસ ભાઈ દવે, રફીકભાઇ, પ્રકાશભાઈ પંડ્યા, યોગેશભાઇ વિંછીયા, તખુભાઇ ખુમાણ, દેવેન્દ્રસિંહ જાડેજા સહિત ડેપોના ટ્રાફિક, મિકેનીક કર્મચારીઓ અને ડ્રાઇવરો તથા કંડકટરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  તેમજ આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો, શહેર-તાલુકા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ, માર્કેટ યાર્ડના ચેરમેન સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ સ્વચ્છતા જાળવવા માટેના શપથ ગ્રહણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટ્રાફિક કંટ્રોલર હર્ષદભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ અને અંતમાં ‘સ્વછતા હી સેવા’વિશે સવિસ્તાર માહિતી આપી આમંત્રિતો ની આભારવિધિ બાદ કાર્યક્રમ સંપન્ન થયેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/