fbpx
ભાવનગર

સદ્દગત જયંતભાઇ પાઠકના સ્મૃતિ દિન નિમિત્તે ભાવનગર ગદ્યસભાની સાહિત્યિક બેઠક મળી…

પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે બંધ રહેલ દર ગુરુવારે મળતી ભાવનગર ગદ્યસભાની બેઠક તાજેતરમાં શામળદાસ કૉલેજના અધ્યાપક ખંડમાં પ્રત્યક્ષ રીતે મળી ગઇ.

સદ્દગત જયંતભાઇ પાઠકના સ્મૃતિ દિન નિમિત્તે મળેલ ભાવનગર ગદ્યસભાની સાહિત્યિકમાંબેઠકમાં સ્વ. જયંતભાઇ પાઠકના જ્યેષ્ઠ પુત્ર શ્રી હારિતભાઈ પાઠક ઉપસ્થિતિ રહેલ. બેઠકમાં સદ્દગત સાથેની ગદ્યસભાની સ્મૃતિઓ, સંભારણાં અને સંસ્મરણોની ચર્ચા કરવામાં આવેલ. આ સ્મૃતિદિનથી ગદ્યસભા પુનઃ પ્રત્યક્ષીકરણથી દોઢ વર્ષના અંતરાલ બાદ મળેલ..
ગદ્યસભાના સંવાહક માય ડિયર જયુ, મંત્રીઓ નટવરભાઇ વ્યાસ અને અજય ઓઝા તેમજ પ્રવીણ સરવૈયા, કલ્પના જિતેન્દ્ર, વિજય રાજ્યગુરુ, પ્રદ્યુમ્નભાઇ ત્રિવેદી, પ્રબોધભાઇ શુકલ, હુસેન માંકડાએ સદ્દગત જયંતભાઇ પાઠક સાથેની સ્મૃતિઓ અને તેઓની સાહિત્ય સાથેની નિસ્બત અંગે કેફિયત આપેલ.
સોસિયલ મીડિયા પર લાઇવ વીડિયોથી પણ ભાવકો જોડાયેલ. તેમજ અન્યત્ર ઉપસ્થિત હોવાથી ઓનલાઇન માધ્યમથી ડૉ. મહેન્દ્રસિંહ પરમારે સદ્દગતને ભાવાંજલિ પાઠવેલ.

ReplyForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/