fbpx
ભાવનગર

05 ડિસેમ્બરથી ભાવનગર-પાલિતાણા વચ્ચેબીજી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

*ભાવનગર ના લોકપ્રિય મહિલા સાંસદ તેમજ રાષ્ટીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિડૉ ભારતીબેન શિયાળદ્વારા કરવામાં આવેલ  વારંવાર ની રજૂઆત થી મળેલ સફળતા 05 ડિસેમ્બરથી ભાવનગર-પાલિતાણા વચ્ચેબીજી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે*                                    *ભાવનગર રેલ્વે ડીવીજનમાં લોકઉપયોગી માંગણીઓ ને પૂરી કરવા માટે અને રેલ્વે મુસાફરી સુવિધાસભર અને સુરક્ષિત બનાવવા માટે તેમજ કોરોના મહામારી(કોવીડ-૧૯) માં બંધ થયેલ લોકલ ટ્રેનો ને પુનઃ કાર્યરત કરવા માટે ભાવનગર-બોટાદ જીલ્લા ના લોકપ્રિય સાંસદશ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ દ્વારા રેલ્વેમંત્રીશ્રીમતિ દર્શનાબેન જરદોશ,રેલ્વેબોર્ડ ચેરમેન તેમજ જનરલ મેનેજરશ્રીને રૂબરૂ મળીને મૌખિક-લેખિત માંગણીઓ કરેલ જેના પરિણામ સ્વરૂપે સાંસદશ્રી  ની ભારે જહેમત અને સક્રિય પ્રયત્નો થી તેમજ યાત્રિઓનીમાંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલ્વે બોર્ડે 05 ડિસેમ્બર, 2021 થી પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળની ભાવનગર-પાલિતાણા-ભાવનગર (09512/09511) દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે.  આ વિશેષ ટ્રેનનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના સામાન્ય કોચના ભાડા જેટલું જ હશે. હાલમાં ભાવનગર-પાલિતાણા વચ્ચે એક ટ્રેન ચાલી રહી છે, આ બીજી ટ્રેન હશે.*       *ટ્રેન નંબર 09512 ભાવનગર – પાલિતાણા ભાવનગર ટર્મિનસથી દરરોજ 17.30 કલાકે ઉપડશે અને 18.45 કલાકે પાલીતાણા પહોંચશે.  તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર 09511 પાલીતાણા-ભાવનગર 19.05 કલાકે પાલીતાણાથી ઉપડશે અને 20.40 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.ઉપરોક્ત ટ્રેન ભાવનગર પરા, વરતેજ, ખોડિયાર મંદિર, સિહોર, કનાડ અને મઢડા સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે.*      *રેલવે એડમિનિસ્ટ્રેશન મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતરની પ્રેક્ટિસ રાખવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને COVID-19 ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા સાંસદશ્રી દ્વારા જણાવ્યું છે*

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/