ગ્વાલિયર ખાતે રાષ્ટ્રિય જળ સંમેલનમાં ઈશ્વરિયા પત્રકાર કાર્યકર્તા સામેલ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/12/IMG_20211215_153700.jpg)
મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે વિરાસત બચાઓ રાષ્ટ્રીય જળ સંમેલન આયોજન થયું જેમાં ઈશ્વરિયાના પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત સામેલ થયેલ. તા.૧૦થી ૧૨ દરમિયાન આ રાષ્ટ્રીય જળ સંમેલનમાં જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજી અને મહાનુભાવોની સાથે ગુજરાતમાં નદી અને પાણી સંદર્ભે સરકાર અને સમાજની સકારાત્મક ભૂમિકા અંગે વિગતો અપાઈ હતી.
Recent Comments