fbpx
ભાવનગર

તળાજા નાગણેચી માતાજી મંદિરે કથાના તમામ ખર્ચના દાતા ભીખુભા વાઢેર તથા વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજ દ્વારા સર્વ પિતૃઓને મોક્ષ માટે ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામાં આવ્યું છે

નાગણેચી માતાજી મંદિરે રવિવારે સવારે કથાનો શુભારંભ તારીખ 24. ૪. રવિવાર થી ચૈત્ર વદ નોમ ઝાંઝમેર તા તળાજા નાગણેચી માતાજી મંદિરે કથાના તમામ ખર્ચના દાતા ભીખુભા વાઢેર તથા વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજ દ્વારા સર્વ પિતૃઓને મોક્ષ માટે ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામાં આવ્યું છે આ સપ્તાહના વક્તા અનિલ કુમાર મહેતા પોથીયાત્રા સવારમાં કળસાર થી 8: ૦૦ પ્રતાપસિંહ ના ઘરે થી ઝાંઝમેર મુકામે જશે આ કથામાં સંતો મહંતો નેક નામદાર યુવરાજ જયવીરરાજ સિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહેશે તા ૨૮. ૪. નારોજ અને રાજકીય આગેવાનો કથા દરમ્યાન હાજર રહેશે રાત્રે સંતવાણી ડાયરા ઓ. પણ યોજાશે નાગણેચી માતાજી મંદિર આ કથાના તમામ ખર્ચના દાતા ગુજરાત વાજા રાઠોડ વાઢેર રાજપૂત સમાજ ના પ્રમુખ ભીખુ ભાઈ સાહેબ છે સ્વામિનારાયણ ઈન્ફાસ્ટ્રક્ટર જામનગર વાળા પરિવાર સાથે હાજર રેશે તો આ કથામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો યુવાનો વડીલો લાભ લેવા ભાવ ભર્યું આમંત્રણ છે વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજ ઝાંઝમેર તા તળાજા મંદિર કમીટી દ્વારા કરવામાં આવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/