fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૧૮૬ બેઠક તા ૧૫ જૂન .ના રોજ યોજાઈ હતી

ભાવનગર શિશુવિહાર ખાતે સને ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૧૮૬ મી બેઠક યોજાય મહેમાન કવિ વક્તવ્ય ઉપક્રમ અંતર્ગત કવિ.ડૉ. વીરેનકુમાર  પંડ્યા દ્વારા તેમની ગદ્ય, પદ્ય ની કૃતિઓ પ્રસ્તુત થઇ હતી.બુધસભા પ્રણાલી પ્રમાણે તેમનું અભિવાદન થયું હતું.શ્રીજયેશભાઇ ભટ્ટ .દ્વારા  સંચાલન થયું  શ્રી ઈંદાબેન ભટ્ટ,ડો.નટુભાઈ પંડ્યા,શ્રી હિમલભાઈ પંડ્યા ,શ્રી ઇસ્માઇલભાઈ  કુરેશી શ્રી સુનિલભાઈ પરમાર, શ્રી ભરતભાઈ વાળા, અજયભાઇ ઓઝા,શ્રીસવજીભાઈ બારૈયા,શ્રી કૃપા બહેન ઓઝા,અંજના બેન ગૌસ્વામી,શ્રી પુર્વી બેન ભટ્ટ શ્રી સૌયદ અબ્દુલા, શ્રી ઉદય ભાઈ મારું, શ્રી ત્રિવેદી સ્નેહલ,સૌની સ્વરચના ની પ્રસ્તુતિ સાથે ,કવિ મિત્રો, વડીલોની હાજરી માં બુધસભા રસ પ્રચુર રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/