fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં નેત્ર યજ્ઞ યોજાયો

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૧૧૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી શ્રી સુધાબહેન શાહના સૌજન્ય થી સ્વ. કનુભાઈ  શાહની સ્મુતિમાં ૪૪૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ મુંબઈ સ્થિત માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ  નાં સૌજન્ય થી ૪૪૩ મો નેત્રયજ્ઞ તારીખ.૨૨ જુલાઈનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૧૧ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. સૌરવભાઈ મહાજન સાહેબ ની ટીમ દ્વારા કરવામાં આવી.

જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.  મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ  ૨૮ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે  .. તેમજ દર્દીઓના ૨૮  સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ તથા નેત્રયજ્ઞનાં દાતા શ્રી રસેન્દુભાઈ ઓઝાએ સેવા આપી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/